Activity

સંબંધ ભાવોભાવના

  • 08/Dec/2013

પિતાની છત્રછાયા ગુમવનાર

૫૩ દીકરીઓને મળી પિતાની હુંફ  

  • તારીખ 8 ડીસેમ્બર ૨૦૧૩, રવિવારના શુભદિને 
  • પિતાની છત્રછાયા ગુમાવનાર ૫૨ દીકરીઓના વિવાહ (હિન્દુ વિધિ મુજબ) સાથે એક દીકરીના નિકાહ (મુસ્લિમ રીત મુજબ)નો ભારતમાં સૌ-પ્રથમ પ્રસંગ યોજાયો. 
  • કોઇપણ જ્ઞાત-જાતના ભેદભાવ વગર જુદી જુદી જ્ઞાતિઓની પિતા વગરની દીકરીઓને પિતા વગરની દીકરીઓને પિતા તરીકેની હુંફ પૂરી પાડવામાં આવી ભવોભવના સંબંધે બાંધી સાસરે વળાવવામાં આવી હતી. 
  • કન્યાદાન સાથે કરિયાવર આપી પિતા તરીકેની દરેક જવાબદારી પૂરી પાડવામાં આવી હતી. 
  • ઉપસ્થિત મહેમાનશ્રી: પુ.દીદીમાં, શ્રી દક્ષેશભાઈ ઠાકર (કુલપતીશ્રી VNSGU,સુરત), કાજલ ઓઝા વૈદ્ય (લેખિકા) તેમજ સંતગણ... 

"કાળજું ભીનું ને આગણું કોરું, કલરવ લેતી ગઈ..."  

Welcome To P.P.Savani Family

‘‘The purpose of human life is to serve,and to show compassion and the will to help others’’.